અંકલેશ્વર પંથકમાં આવેલ માટીએડ ગામના રહીશ નામે આહીર મિહિરભાઈ મહેશભાઈ નાઓ ભેંસ ચરાવવા ગામની સીમમાં ગયા હોય ત્યારે કહેવાતા ભાજપા આગેવાન નામે દિવ્યેશ રમેશચંદ્ર પટેલ...
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ દિલ્લી ટ્રેડિંગનાં ગોડાઉનમાં બાર દિવસ અગાઉ ચોરી થઈ હતી તે અંગે અંકલેશ્વર પોલીસ સતર્ક હતી. ત્યારે બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, આજથી...
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે દારૂના વેચાણનો મામલો ઘણો વધી રહ્યો છે. બુટલેગરો બેફામ બન્યા છે. અંકલેશ્વર પંથકમાં દરરોજ હજારોની મત્તામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના...
આજરોજ અંકલેશ્વરમાં ગડખોલ પાટીયા નવા બ્રિજથી લઈને ચૌટા નાકા રીક્ષા સ્ટેન્ડ સુધી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર-અંદાડાં –સમોર માંડવા રોડનું વાઇડનીંગ અને સ્ટ્રેન્ધનીંગની...
આજરોજ અંકલેશ્વરમાં આવેલા નગરપાલીકાના સભાખંડમાં ગણેશ ચતુર્થીને લઈને અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તેના વ્યવસ્થાપન...
અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં...
અંકલેશ્વરની નામાંકિત સનફાર્મા કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસલક્ષી કાર્યો કરી રહી છે. કંપનીએ તેમના મોડેલ...
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રિના સમયે અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ પરથી પસાર થતી ટ્રક નં. RJ-04-GB-1274 માં અચાનક જ આગ લાગવાને પગલે બ્રીજ ઉપરથી પસાર...
અંકલેશ્વરના ગડખોલથી માંડવા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. માર્ગ મજબૂતીકરણ અને પહોળો કરવાની કામગીરી ચોમાસા દરમિયાન શરૂ કરતા વાહન ચાલકોને...