આ વર્ષે 10 મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થવાનો છે પરંતુ ગણેશ મુર્તિના વેચાણમાં મંદી જોવાં મળી રહી છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા...
અતિ પવિત્ર એવો શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શ્રાવણ માસના અંતિમ સોમવારે અંકલેશ્વર ભરૂચી નાકા સ્થિત રત્નેશ્વર મહાદેવ ખાતે શિવલિંગનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો...
ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર પંથકના અંતરિયાળ વિસ્તારોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાઓનું વેચાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ સૂત્રોથી...
અંકલેશ્વર ખાતે કાર્યરત મોબાઈલ સ્કુલ પ્રોજેક્ટના શિક્ષકોનું શિક્ષક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષિકા બહેનોને સાડી તેમજ શિક્ષક ભાઈઓને કપડાનું વિતરણ કરાયું હતું....
જનસંવેદના મુલાકાત આજરોજ અંકલેશ્વર મુકામે પહોંચી હતી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. તેમાં ઇશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, જેમ દિલ્હીના...
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવમ પોલીસ સ્ટેશન પાસે આજરોજ નજીવા વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું જેથી સી પંપીંગ...
આવતીકાલે તા. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધા કૃષ્ણનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ...