હમ નહી સુધરેગે : પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી નિભાવતી સંસ્થાઓ NCT અને નોટિફાઇડ વિભાગ અંકલેશ્વર પોતે પ્રદુષિત કેમિકલ નિકાલના કૌભાંડમાં ઝડપાયા.
ભરૂચ સ્થિત અંકલેશ્વર, ઝઘડીયાને દહેજ કે જેમાં ભરૂચ ચારેય દિશાએ કેમિકલ યુક્ત વાતાવરણથી ઘેરાયેલું છે તેવામાં અંકલેશ્વર ખાતે કેમિકલયુકત ગંદુ પ્રવાહી નદી, નાળામાં છોડી અને...
