અંકલેશ્વર તાલુકા પોલિસ સ્ટેશનમાં પત્રકારો જોડે પોલીસના ગેરવર્તન કરવા બાબતે પત્રકાર દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સમક્ષ અંકલેશ્વરના પત્રકારોએ DYSP...
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ બંને શહેર વચ્ચે જાણે અંતર ઘટી ગયું છે. વર્ષો સુધી ભરૂચ-અંકલેશ્વરની જનતાએ ટ્રાફિક જામની સમસ્યા વેઠી છે...
ભરૂચ અને તેના અંતરિયાળ વિસ્તારોમાં ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે, ગેરકાનૂની કામને અંજામ આપનારાઓ ભરૂચ પંથકમાં બેફામ બન્યા છે ભરૂચના શેરપુરાથી થોડેક અંશે દૂર...
ઐતિહાસિક ગોલ્ડનબ્રિજના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રાએ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે. સરકારની...
અંકલેશ્વર શહેરમાં વાહન ચોરીના બનાવો ઘણા સામે આવી રહ્યા છે, અંકલેશ્વર ખાતે જલારામ ફાસ્ટ ફૂડ સેન્ટરના માલિક પોતાની દુકાનની સામે જ પોતાની કાર ચોરાઈ જતા...
ગુજરાત રાજ્યમાં બાયોડિઝલના વેચાણ પર છેલ્લા 4 વર્ષથી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે તેની હેરાફેરી કરીને અંદરખાને વેચાણ થઇ જ રહ્યું...
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના કેટલાક ગંદગી ભર્યા દ્રશ્યો સ્પષ્ટપણે સાબિત કરી રહ્યા છે કે અંકલેશ્વર...