ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3 થી 4 બાળકો બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર મસ્તી કરી...
આજરોજ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ૭,૯૫,૦૦૦ નું વેન્ટિલેટર ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ દ્વારા ૫,૭૫,૦૦૦ નો સહયોગ આપવામાં અવ્યો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ વોર્ડ નંબર 1 અને 9 માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જ્યારે વારંવાર નગરપાલીકામાં મૌખીક અને લેખિત રજૂઆત કરવા છતાં...
– ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળે થાય છે રથયાત્રાનું આયોજન. આગામી તારીખ 12 નાં રોજ સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે જેમાં...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગતરોજ ત્રણ રસ્તા સર્કલ પાસે પાર્ક કરેલ ગાડીના કાચ તોડીને તસ્કરોએ ચોરી કરી નાસી છૂટ્યા હતા, ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહાર...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. ભંગારના જથ્થા સાથે રહેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા છે. ડીપીએમસી...
ગત રાત્રિના સમય દરમિયાન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી જી.આઈ.ડી.સી. મા આવેલ આર.કે. એન્જિનિયરિંગ કંપનીમાં લાખો રૂપિયાનો લોખંડનો સામાન સહિત કોપર વાયરની ચોરી કરીને તસ્કરો ફરાર...