અંકલેશ્વર સીટી પોલીસે ઈ ગુજકોપ-પોકેટકોપનો ઉપયોગ કરી એક મોટરસાયકલ ચોરીનાં બનાવનો ભેદ ખોલ્યો.
અંકલેશ્વર પોલીસ દ્વારા ઇ ગુજકોપ-પોકેટકોપનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સીટી પોલીસના પી.આઈ એફ.કે જોગલે રાજકોટ વિસ્તારમાંથી...
