અંકલેશ્વરનાં સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાનમાં વેચાતી હતી નશાની ગોળીઓ.
અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મંગલદીપ સોસાયટીમાં અનાજ કરિયાણાનો દુકાન સંચાલક તરંગ નામની ઈન્દોર બનાવટની નશાની ગોળીઓ વેચતાં પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર પંથકમાં પહેલા ઈન્દોર...
