ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત છઠ્ઠી વાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
દિનેશભાઇ અડવાણી સવારે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન અર્ચન કરી ઋષિ કુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઇ મનસુખ વસાવા ઉમેદવારી પત્ર ભરવા...
