તાજેતરમાં દહેજ સેઝમાં જીએસટી ઇન્સ્પેકટર રાકેશ સીતારામ પ્રસાદ લાંચ લેતા ઝડપાયા હતા જોકે તેણે ખૂબ યુક્તિપૂર્વક લાંચ લેવા અંગેનું કાવતરું ઘડ્યું હતું પરંતુ તેટલી જ...
તાજેતરમાં ઝઘડિયા જીઆઈડીસી પંથકમાં એક GEB ના કર્મચારીને વીજ-કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચના દક્ષિણ ગુજરાત વિદ્યુત...
GSTના ઇન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા હોવાનો બનાવ બન્યો હતો જેની વધુ તપાસ લાંચરૂશ્વત ખાતા દ્વારા કરાતા વધુ ત્રણ આરોપીઓ પણ ઝડપાયા હોવાની માહિતી સાંપડી રહી...
ભરૂચ શહેરના મુખ્ય માર્ગ (સ્ટેશન રોડ) મહાત્મા ગાંધી રોડ પર આવેલ વસંતમિલની ચાલના ઢોળાવ પાસે, ભરૂચ ખાતે આવેલી “મહેદવિયા વિદ્યાભવન” વિદ્યાર્થીઓને ખેતીવાડી અંગેનું જ્ઞાન મળે...
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના હીરાપોર ગામ ની સીમમાં દીપડાના હુમલામાં બે વ્યક્તિ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.બે જેટલા લોકો શેરડીના ખેતરમાં કામ કરી રહ્યા...
એસ.ટી.કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત રહી હતી.વિવિધ પડતર માંગણીઓ સાથે એસ.ટી ના કર્મચારીઓએ અધનગ્ન બની સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.તેમજ એસ.ટી.ડેપોના પ્રવેશ દ્વાર પર...
આજરોજ તા 21-2-2019 ના રોજ ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં તારીખ 14-2-2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા...
ભરૂચની ઇસ્કોન શાખા દ્વારા સતત પાંચમા વર્ષે શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન તારીખ 23-2-2019 ના રોજ શનિવારે કરાયું હતું. આ રથયાત્રાની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન...
ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ...