દિનેશભાઇ અડવાણી સમગ્ર ભરૂચ પંથકમાં ચૂંટણી બંદોબસ્તના પગલે પોલીસ તત્રંનો સ્ટાફ રોકાયેલો છે.આવનાર ૪ તારીખ સુધી પોલીસ તત્રં ચૂંટણીના કામમાં વધુ વ્યસ્ત હોય તેમ જણાય...
દિનેશભાઇ અડવાણી ભરૂચની નામાંકિત એવી અર્પણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવાર-નવાર સેવાકીય પ્રવુતિઓ થાય છે. જેના એક ભાગ રૂપે અર્પણ ફાઉન્ડેશનના કર્તા-હર્તાઓએ સેવાયજ્ઞ સમિતિને વિવિધ જીવન...
દિનેશભાઇ અડવાણી સવારે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પૂજન અર્ચન કરી ઋષિ કુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઇ મનસુખ વસાવા ઉમેદવારી પત્ર ભરવા...
દિનેશભાઇ અડવાણી સમગ્ર ભરૂચ સંસદીય વિસ્તારમાં ભાગ્યેજ કોઈ એવો વિસ્તાર હશે કે જેમાં ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા એહમદભાઈ પટેલનું વિકાસમાં પ્રદાન ન હોય.કોઈ આશા...
દિનેશભાઇ અડવાણી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ના સિતપોણ ગામ ના રહેવાસી સરફરાઝ દીવાન પોતાના પરિવાર સાથે નવી નગરી ખાતે રહે છે.ગત તારીખ પેહલી એપ્રિલ...
દિનેશભાઇ અડવાણી આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે.ત્યારે સમગ્ર ભરૂચ વિસ્તારમાં ચૂંટણી ખુબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે અંગે તત્રં દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં...
દિનેશભાઇ અડવાણી ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પંખીઓને બપોરના સમયે કાળઝાળ ગરમીમાં શુદ્ધ પાણી મળી રહે અને તેથી પાંખી પ્રેમીઓ સેવા કરી શકે તે માટે...
દિનેશભાઇ અડવાણી ભરૂચ નગરમાં અવાર-નવાર ટ્રાફિક અંગે વિવિધ અભિયાનો ચાલતા હોય છે.વાસ્તવમાં ચાલતી લોકચર્ચા પ્રમાણે આ અભિયાનો માત્ર દેખાડો કરવા પૂરતા જ હોય છે.આવીજ એક...