ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કીશનાડ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઈનોર કેનાલ પાસે બાવળના ઝાડ સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ આમોદના...
નર્મદાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં જાન્યુઆરીમાં પણ ભંગાણ પડતા શહેરીજનોએ 15 દિવસ એક ટાઈમ પાણીની કટોકટીનો સામનો કર્યો હતો. નર્મદા નિગમના પાપે ભરૂચ શહેરની 2 લાખ...
ભારતીય કિસાન સંઘ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કમોસમી વરસાદથી થયેલ ખેતીના નુકશાન અંગે વળતરની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ જીલ્લાના...
ભરૂચ તાલુકાના તવરા ગામે હરીપમોદમ પરિવાર દ્વારા સત્સંગ સભા યોજાઈ. હરિપ્રસાદ સ્વામી 26 જુલાઈ 2021 ના રોજ અક્ષર નિવાસી થયા બાદ આત્મીયતાનો સંદેશો ઘરે ઘરે...
ઓપરેશન ક્લિન અંતર્ગત શુક્રવારે રાતે આખા રાજ્યની જેલોને એકસાથે ધમરોળવામાં આવી હતી. અમદાવાદ સેન્ટ્રલ જેલ સહીત રાજ્યના તમામ જિલ્લામાં પોલીસની ટુકડીઓએ સર્ચ શરૂ કર્યું હતું....
આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભરૂચ જીલ્લામાં પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્રથી આરોગ્ય અધિકારી...
ભરૂચના તેમજ સમગ્ર ગુજરાત અને દેશભરના સિંધી સમાજના લોકોએ આજે તેમના ચેટીચાંદ પર્વની ઉજવણી ઉમંગમાં વાતાવરણમાં કરી હતી. ભરૂચ ખાતે આવેલ ઝુલેલાલ મંદિર સમગ્ર સિંધી...
દેશની આઝાદી કાજે હસતા-હસતા ફાંસીના માચડે ચઢી જનારા વીર શહીદ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને પુષ્પાજલી સાથે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આજરોજ ભરૂચ ભારતીય જનતા યુવા...