ભરૂચ જિલ્લામાં વસતા ખુબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોનો અતિ પવિત્ર એવી રમઝન માસનો પ્રારંભ તા.૨૪ માર્ચ શુક્રવારના રોજથી થઈ રહ્યો છે ત્યારે આ રમઝાન માસ...
ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશનની ઉત્તર દિશામાં આવેલી રેલવે ફાટક નંબર ૧૯૮ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બીજા દિવસે પણ ટ્રેનો અનિયમિત રીતે દોડતાં મોટા...
અંગદાન એ સૌથી મોટું જીવનદાન છે. સુરત જિલ્લાના માંડવી ગામના રહેવાસી સ્વ.જયેશભાઈ પ્રજાપતિ જેની ઉંમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. તેમનું...
ભરૂચ-નર્મદા જિલ્લામાં વસતા પાટણવાડીયા ઠાકોર સમાજના ઝઘડિયા તાલુકા હોદ્દેદારો દ્વારા ઝાડેશ્વર ખાતે સન્માન સમારંભનું આયોજન થયું હતું. સન્માન સમારંભમાં સમાજના મોભીઓને ફુલહાર આપી સ્વાગત કરવામાં...
ભરૂચ જિલ્લાના નબીપુર ગામના ને.હા.48 ઉપર કવિઠા ચોકડી પર આવેલા ગામના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ગામના NRI દાનવીર તથા ગામના દાનવિરો દ્વારા ગેટનું નિર્માણ કરવામાં આવ્યું...
આજરોજ ભરૂચ પંથકમાં એક 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના...
ભરૂચ નગરપાલીકાની સામાન્ય સભામાં એજન્ડા પર કુલ ૮ કાર્યો મુકવામાં આવ્યા હતા. આજરોજ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ ૨૦૨3-૨૪ નુ બજેટ 168.47 કરોડનું રજુ...