– ગુજરાતમાં એક એવા શિવમંદિર વિશે જ્યાં શિવ આરાધના માટે સમુદ્રદેવની પરવાનગી લેવી પડે છે શિવ અને શક્તિના મિલનને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. દર...
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ નિમિત્તે મિલેટ્સ અવેરનેસના થીમ પર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું અનોખું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં...
આગામી તા.૧૯ ફેબ્રુઆરી, રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના ઝગડીયા પાસે દિવ્યાંગો માટેના વૃધ્ધાશ્રમનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે ઝગડીયા ખાતે કલેક્ટર તુષાર...
પ્રાપ્ત માહિતી ભરૂચ જીલ્લાના નેત્રંગ ટાઉનમાંથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી સતત નાના-મોટા માલધારી વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે....
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘરઆંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વષૉ પહેલા ગ્રા.પંચાયતના વહીવટકતૉઓ...
ભારતની સંગીત નાટક અકાદમી દ્વારા પ્રતિ વર્ષ ૪૦ વર્ષથી નાની વયનાં કલાકારો માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. કલ્ચરલ મિનિસ્ટરી ઑફ...