આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આમોદના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ રાજ્યભરમાં તેની ચરમસીમાએ પહોંચ્યો છે,રાજ્યમાં ક્યાંક પાર્ટીઓ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું...
રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા...
ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઇદે મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો....
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી ૧૦ ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે, જેને લઇ આમોદ...