૭૩ મા ગણતંત્ર દિવસની ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ઉજવણી કરાઇ હતી. પાલેજ નગરના ઝંડા ચોક, હાઇસ્કૂલ, ગ્રામ પંચાયત કચેરી, ગુજરાતી કુમાર શાળા, પોલીસ મથક, રેલવે...
ત્રણ જિલ્લાઓ નર્મદા,ભરૂચ તથા વડોદરા જીલ્લાઓમાં ઘરફોડ ચોરી કરીને તરખાટ મચવનાર ઘરફોડ નર્મદા પોલીસે ઉકેલ્યો છે. જેમાં આ ગુનાના મુખ્ય સુત્રઘારને એલ.સી.બી. નર્મદાપોલીસે હરીયાણા ખાતેથી...
મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ધ્વજવંદન મુન્શી ટ્રસ્ટના સિનિયર પટાવાળા જનાબ યુનુસ મુસા પટેલ દ્વારા કરવામાં આવ્યું...
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ધ્વજવંદન કર્યું હતું. રાષ્ટ્રધ્વજને...
ભરૂચ જિલ્લામાં 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં ભરૂચના જિલ્લા કલેકટર અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનને અનુરૂપ...
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આજરોજ ભારતના 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં કરવામાં આવી હતી. આજરોજ દીકરીઓના સન્માન અન્વયે “દીકરીની સલામ દેશને...
ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશ પ્રત્યેની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા દેશવાસીઓનાં આઝાદીનાં બલીદાનને ઉજાગર કરવા “આઝાદીકા અમૃત મહોત્સવ” પુરા વર્ષ દરમ્યાન ઉજવવાનું સુચવેલ સૂચનને...
ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર સંકુલના નવનિર્મિત હૉલની બારીના કાચ અને સીસીટીવી કેમેરા અસામાજિક તત્વો એ પથ્થરો મારી તોડી નાંખ્યાં હતાં. ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર...
નેત્રંગ તાલુકામા આવેલ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે સરકારની યોજના હેઠળ આપવામા આવતી સાયકલો નેત્રંગ ખાતેના સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડમા ખડકલો જોવા મળ્યો હતો. પછાત વિસ્તારોમા...