ભરૂચ : કોવિડથી મૃત્યુ પામેલાના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાય આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગણી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કોરોનાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત મુદ્દાઓમાં કોવિડ -19 થી મૃત્યુ પામેલાનાં પરિવારજનોને સહાયની વળતર તેમજ ગુજરાત સરકાર દ્વારા...
