Proud of Gujarat

Tag : bharuch

GujaratFeaturedINDIA

ભરૂચ : રીક્ષા ચાલકો અને સીટી બસનો વિવાદ વધુ વકર્યો : ઝાડેશ્વર રોડ પર રીક્ષા ચાલકોએ સીટી બસ રોકી વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat
જ્યારથી સીટી બસ સેવાઓનો ભરૂચ જીલ્લામાં આરંભ કરવામાં આવ્યો છે તે દિવસથી સીટી બસ ચર્ચામાં છે, ભરૂચ જીલ્લામાં આગામી મહિનાથી ભરૂચના અમુક વિસ્તારો માટે સીટી...
FeaturedGujaratINDIA

કોરોના કાળમા માનવો બાદ હવે મોરબીનો રાખડી ઉદ્યોગ વેન્ટિલેટર પર: તહેવાર છતા માંગ નહી

ProudOfGujarat
આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

ProudOfGujarat
છેલ્લા મહિનાથી કોરોનાની બીજી લહેરના અનલોક બાદ અંકલેશ્વર પંથકમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર અને રિક્ષાની ચોરીના બનાવ ઘણા વધી રહ્યા છે. ગઇ તા-૨૫/૦૬/૨૦૨૧ ના રોજ...
FeaturedGujaratINDIA

નેત્રંગ નવી વસાહત પાસે મકાનમાંથી લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા અને તેની બહારના વિસ્તારમાં દારૂ સંબંધી ગેરકાનૂની કામો ઘણા વધી રહ્યા છે. ગુજરાત જેવા દારૂબંધી રાજ્યમાં ઈંગ્લીશ દારૂ જેવા નશાયુક્ત પદાર્થ આવે છે...
FeaturedGujaratINDIA

સબ ઠીક હૈ નો દેખાડો : ભરૂચ નગરપાલિકા દ્વારા બંધાયેલ અર્બન હોમ સેન્ટરમાં ફાયર સિસ્ટમની અપૂરતી સુવિધાઓ.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકા દ્વારા અનાથ લોકો કે જેમની પાસે રહેવા માટે નિરાધાર નથી અને જેઓ પાસે ખાવા પીવાની સુવિધાઓ નથી તેવા લોકો માટે આશ્રય ઘર તૈયાર...
GujaratFeaturedINDIA

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat
માનવમાં આવે છે કે આજે આજે માર્ગશીર્ષ કૃષ્ણ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી...
INDIAFeaturedGujarat

જંબુસર તાલુકાના વેડચ ગામે ગાયે એક વ્યક્તિને શિંગડા મારતા કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે કોઈએ વિચારી પણ ન હોય તેવી હોનારત સર્જાઈ હતી. ગામના મુખ્ય રસ્તા પર ચાલતી એક ગાયે ૪૨ વર્ષીય એક...
FeaturedGujaratINDIA

હરિભક્તો માટે દુખ:દ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા : મુખ્યમંત્રીએ શ્રધ્ધાંજલી પાઠવી

ProudOfGujarat
હરિભક્તો માટે દુખના સમાચાર સામે આવ્યા છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા...
FeaturedGujaratINDIA

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ યથાવત : સમસ્યાનો અંત ક્યારે ..?

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ કરવા છતાં ટ્રાફિકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થઈ જવા પામી છે પરંતુ બિસ્માર રસ્તાઓને કારણે...
FeaturedGujaratINDIA

ભરૂચ : સીટી બસ વિવાદમાં ન્યાય ન મળતા રિક્ષાચાલકો આજ રાતથી હડતાળ પર ઊતરશે.

ProudOfGujarat
જ્યારથી સીટી બસ સેવાઓનો ભરૂચ જીલ્લામાં આરંભ કરવામાં આવ્યો છે તે દિવસથી સીટી બસ ચર્ચામાં છે, ભરૂચ જીલ્લામાં આગામી મહિનાથી ભરૂચના અમુક વિસ્તારો માટે સીટી...
error: Content is protected !!