અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.
છેલ્લા મહિનાથી કોરોનાની બીજી લહેરના અનલોક બાદ અંકલેશ્વર પંથકમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર અને રિક્ષાની ચોરીના બનાવ ઘણા વધી રહ્યા છે. ગઇ તા-૨૫/૦૬/૨૦૨૧ ના રોજ...
