ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામની સુએજ ગટરલાઈન વારંવાર લીકેજ થાય છે અને તેમાંથી જાહેરમાં મળમૂત્રવાળુ ગંદુ પાણી બહાર વહે છે. મળતી વિગતો મુજબ છેલ્લા એક મહિના...
વાલિયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી વન્ય પ્રાણીઓ અવારનવાર દેખાતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં સામે આવ્યા છે. સોડગામ, ડહેલી અને કરસાડ સહિતના ગામોમાં શિકાર માટે...
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “ અન્ન પૂર્ણા“ પ્રોજેક્ટ અંતર્ગત નગરપાલિકા શાળામાં અભ્યાસ કરતી આશરે 100 જેટલી ગરીબ દિકરીઓને કુપોષણ અને કોરોના જેવી મહામારી દરમિયાન...
ભરૂચ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ રાજેશ ઉર્ફે રાજુ પંડિતે ભરૂચ તાલુકાના ઉમરાજ ગામના તલાટી કમ મંત્રી પાસે આર. ટી. આઈ હેઠળ માહીતી માંગી હતી જેમાં તૃપ્તિ દેસાઈએ...
સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. પરંતુ રસીકરણ કાર્યક્રમ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે . વેક્સીનેશન કાર્યક્રમમાં વેકસીન લેનારા લોકોની સંખ્યા...
ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ એ/ ૧૦૦ આર.એ.એફ. અમદાવાદના વસ્ત્રાલ, રઘુવીરસિંઘની લડા ક્રમ આર.એ.એફ. ના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાની ઓળખાણ માટે અભ્યાસ કરવા માટે આવ્યો છે. જિલ્લાના...
જ્યારથી સીટી બસ સેવાઓનો ભરૂચ જીલ્લામાં આરંભ કરવામાં આવ્યો છે તે દિવસથી સીટી બસ ચર્ચામાં છે, ભરૂચ જીલ્લામાં આગામી મહિનાથી ભરૂચના અમુક વિસ્તારો માટે સીટી...
છેલ્લા મહિનાથી કોરોનાની બીજી લહેરના અનલોક બાદ અંકલેશ્વર પંથકમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર અને રિક્ષાની ચોરીના બનાવ ઘણા વધી રહ્યા છે. ગઇ તા-૨૫/૦૬/૨૦૨૧ ના રોજ...