ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલ વેલ્સપન કોર્પ લી.કંપની છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની છે, જ્યાં કામ કરતા કામદારોએ જ કંપની સામે મોર્ચો માંડ્યો હોય...
કાનમ પ્રદેશના વાગરા, આમોદ, જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાક ગામોમાં વાવેલ કપાસના પાકની જાણે વૃદ્ધિ જ અટકી પડી છે. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા અને જંબુસર...
સત ચેતના પર્યાવરણ છેલ્લા આઠ વર્ષથી ભરૂચમાં પર્યાવરણલક્ષી વિવિધ કાર્યો કરે છે, આ પર્યાવરણલક્ષી કાર્યોમાં વિવિધ ધાર્મિક ઉત્સવોમાં પણ પર્યાવરણનું પ્રદૂષણ થાય છે તે અંતર્ગત...
ઝઘડીયા તાલુકામાં દિપડાના આંટાફેરાને લઇને સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી હતી, ત્યારે જંગલખાતા...
ભરૂચ જીલ્લામાં અને જિલ્લાની બહાર નશાયુકત માદક પદાર્થનું વહન ઘણું વધી રહ્યું છે જેને કારણે બાતમીદારથી મળેલ બાતમી આધારે દયાદરા બસ સ્ટેન્ડ નજીકથી રીક્ષા નંબર-...
દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગારી મળે છે. મૂર્તિકાર, મંડપવાળા, ફૂલહાર વેચનારા માળી, ડેકોરેશનનો સામાન વેચનારા, ઇલેક્ટ્રીશ્યન વગેરેને કરોડો રૂપિયાનો ધંધો મળે છે. કોરોનાના...