ભૂતકાળમાં ગુજરાતમાં જયારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં તે સમયગાળા દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર કે જે ગુજરાત ખાતે ઔધોગિક ક્ષેત્રે ખુબ જ વિકસિત છે તેને ટવીન્સ...
ભરૂચ નગરપાલિકાના પ્રમુખે ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે પ્રમુખ બન્યા હોવાના આક્ષેપમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે ગૃહ વિભાગના પરિપત્ર અને સુપ્રીમ કોર્ટના...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ સુરવાડી બ્રિજ કે જેનું હાલ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાં આજરોજ એક યુવાન બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું....
ભરૂચ નગરપાલિકાના દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગુજરાત ડેવલોપમેન્ટ કંપની ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કુલ ત્રણ પ્રોજેક્ટ...
ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના સમય ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના વેલ્ફેર હોસ્પિટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯...
આજરોજ ભરૂચ પોલીસના હેડ ક્વાટર્સ ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરને નોતરું ન મળે તે...