ભરૂચ જિલ્લામાં અને જીલ્લાની બહાર થતી દારૂ જુગારના ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ સક્રિય બની છે. ભરૂચ એલ. સી. બી. ની...
અંકલેશ્વર જીઆઇડીસીમાં જોગર્સ પાર્ક વિસ્તાર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અર્પણાબેન અશોક હાતિમએ પેટી પલંગમાં સોના- ચાંદીના દાગીના અને રોકડ મૂકી હતી. તેમના પતિ અશોકભાઈને 20...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ...
થોડા જ મહિનાઓ અગાઉ માંડવી તાલુકાના સઠવાવ ગામેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયેલ કાકરાપાર-ગોડધા-વડ ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકના...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-માંડવી રોડ ઉપર આવેલ કેલ્વીકુવાના ખેડુત મહેશભાઈ ડાહ્યાભાઇ પટેલની ગામની સીમમાં જમીન આવેલ છે.જેમાં શેરડીના પાકની રોપણી કરી હતી.ભારે જહેમત ઉઠાવી અને...
પ્રાપ્ત માહિત મુજબ કોરોના વાયરસ માહામારીને લઇને જનઆરોગયની સુખાકારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે શાળા કોલેજો બંધ કરાવી દીધી છે,જેને બે વષ નો સમયગાળો થવા આવ્યો...
અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને જોડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ બ્રિજનું ઈ લોકાર્પણ ગુરુવારના રોજ કરાશે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ...