ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આજરોજ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર નજીક હાઇવે પાસે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે...
ભરૂચ જિલ્લામાં અવારનવાર અકસ્માતની હોનારત સર્જાતી હોય છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા નદી પર આવેલ જુના સરદાર બ્રિજ પછી પ્રવેશ દ્વાર પાસે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ...
કોરોના મહામારીની બીજી લહેરે ઘણા લોકોના જીવ લઇ લીધા કેટલાક ને પરીવાર વિહોણા તોહ કેટલાકે પોતાના પરીજનો ગુમાવ્યા હતા. હાલ કોરોનાના કેસમાં એકાએક ઘટાડો થતો...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ વીજ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ૧૨ જેટલા ફિડરો બંધ કરીને પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી.આજરોજ શનિવારના દિવસે વીજકાપ લઇ...
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રીસતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં...