તાજેતરમાં જૂન મહિનાના દિવસોમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થતાં 10 કામદારોનાં મોત નીપજયાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે સમગ્ર રાજયમાં...
ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ પ્રદુષણ માટે અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓનાં નામ આવે છે ત્યારે હવે ઝઘડીયા બાદ દહેજ અને વિલાયતની જીઆઇડીસીમાં...
ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ સેઝ 2 માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં 3 જૂને બનેલી દુર્ધટનામાં કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટથી લઈ 7 લોકો સામે વિવિધ કલમો...
ભરૂચ જિલ્લાનાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં તારીખ ૩ જૂનના રોજ વિસ્ફોટ સાથે આગ ફાટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટાંકી ફાટવાની ઘટનાનો ધડાકો અને ધૂમાડો...
ભરૂચનાં દહેજ ખાતે યશસ્વી રાસાયણ કંપનીમાં ઘટેલી ઘટના બાદ કામદારો સહિત વિવિધ સંગઠનો દ્વારા આ મામલે તપાસ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યાં ગુજરાતનાં...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ સેઝ 2 માં આવેલી યશસ્વી લિમિટેડ કંપનીમાં ગઈ કાલે 11:00 વાગ્યે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં લગભગ ૨૦૦ થી પણ...
ભરૂચનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે માતાથી રિસાઈને આમોદ ખાતે પિતા પાસે જતા કિશોરને ટ્રકચાલકે બેસાડી લઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરીને અપહરણ કરી લઇ...
આજરોજ દહેજ ગામમાં રહેતા અને કંપનીઓમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતા એવા પરપ્રાંતી કામદારોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલાયા સરકારનાં આદેશ મુજબ આજરોજ સવારમાં 500 જેટલા...
વાગરા તાલુકાના દહેજ ખાતે બે દિવસથી પરપ્રાંતીયો દ્વારા વતન જવા માટે ભારે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા જ્યારે આજરોજ પોલીસ વડા...