Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ગામનાં પરપ્રાંતીયો માટે પોલીસ દ્વારા અનાજ કીટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Share

વાગરા તાલુકાના દહેજ ખાતે બે દિવસથી પરપ્રાંતીયો દ્વારા વતન જવા માટે ભારે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા જ્યારે આજરોજ પોલીસ વડા દ્વારા દહેજ ખાતે પહોંચી જઈને તમામ પરપ્રાંતિયોને સમજાવ્યા હતા અને તેમને 300 કીટ અનાજની આપી હતી સાથે સાથે છ હજાર લોકોનું જમવાની વ્યવસ્થા કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસે પરપ્રાંતીય લોકોની સમસ્યાઓ સાંભળીને એક પણ વ્યક્તિ ભૂખો ના રહે તે માટે ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી અને અપીલ કરી હતી કે આગામી દિવસોમાં જે લોકો વતન જવા માંગતા હોય એમને વતન મોકલવામાં આવશે.

Advertisement

Share

Related posts

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

ProudOfGujarat

-ભરૂચ દહેજ માર્ગ પર આવેલ એક્સાલ ગામ નજીક ઇકો કારે અચાનક પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!