Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ગામનાં પરપ્રાંતીયો માટે પોલીસ દ્વારા અનાજ કીટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Share

વાગરા તાલુકાના દહેજ ખાતે બે દિવસથી પરપ્રાંતીયો દ્વારા વતન જવા માટે ભારે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા જ્યારે આજરોજ પોલીસ વડા દ્વારા દહેજ ખાતે પહોંચી જઈને તમામ પરપ્રાંતિયોને સમજાવ્યા હતા અને તેમને 300 કીટ અનાજની આપી હતી સાથે સાથે છ હજાર લોકોનું જમવાની વ્યવસ્થા કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસે પરપ્રાંતીય લોકોની સમસ્યાઓ સાંભળીને એક પણ વ્યક્તિ ભૂખો ના રહે તે માટે ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી અને અપીલ કરી હતી કે આગામી દિવસોમાં જે લોકો વતન જવા માંગતા હોય એમને વતન મોકલવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ -નેત્રંગ ના કોકડી ગામ ખાતેના મકાન માંથી નકલી નોટો ના રેકેટનો એસ.ઓ.જી પોલીસે પર્દાફાશ કર્યો હતો..

ProudOfGujarat

પ્રિ-મોન્સુન એલર્ટ : ભરૂચ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી : ૨ અને ૩ જૂને યલો એલર્ટ જાહેર, ખેડૂતોને ઉનાળુ પાક સુરક્ષિત રાખવા તાકીદ

ProudOfGujarat

કરજણ તાલુકાનાં સામરા ગામે નવી નગરીમાં ઝાડ નીચે જુગાર રમતા પાંચ જુગારીઓને ૧૩,૫૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!