ગામના ખેડૂતોએ કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ રજૂઆત કરી ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં કલાદરા ગામે આવેલી જેએસડબલ્યુ સર્વર ફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપની...
ભરૂચ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે સોમવારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું 83.51 ટકા પરીણામ નોંધાયું છે. રાજ્યભરમાં 1...
બૌડાની પરવાનગી વિના બાંધકામ કરતાં કાર્યવાહી કરાઈ રહેણાંક પ્લોટ પર રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાઈ હતી ભરૂચ શહેરના શ્રવણ ચોકડી પાસે આવેલાં ન્યૂ ઈન્ડિયા રેસ્ટોરન્ટને...
અંક્લેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટચોકડી પાસે આવેલાં ડાયનામિક એન્કલવ ખાતે રહેતાં યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસીયા મુળ વાલિયાના હોઇ ત્યાં હરીનગર સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. છેલ્લાં ત્રણેક...
ભરૂચ-નર્મદા જિલ્લામાં દૂધધારા ડેરીના માધ્યમથી અમુલ દૂધની ખરીદી કરતાં ગ્રાહકોના માથે દૈનિક 2.20 લાખ રૂપિયાનું ભારણ વધી ગયું છે. ગુજરાત સ્થાપના દિનથી અમુલ ડેરી દ્વારા...
ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે રાજ્યભરમાં મહિલાઓ પર દુષ્કર્મ, ડ્રગ્સ તેમજ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સ્થાપના...