કોરોના સંક્રમણ સામે સુરક્ષાના ભાગરૂપે રસીકરણની ઝુંબેશ તીવ્ર બનાવવામાં આવી છે, જે અંતર્ગત સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને તબક્કાવાર તમામ નાગરિકોને રસી આપવાનું અભિયાન પ્રગતિમાં છે....
પંચમહાલ જીલ્લાનાં ગોધરા શહેરમાં ખુલ્લામાં ગૌમાંસ વેચનારાઓ પર પંચમહાલ પોલીસે સપાટો બોલાવ્યો છે. જેમાં ત્રણ મહિલા સહિત એક ઈસમને ઝડપી પાડીને મટન ભરેલા તગારા તેમજ...
તાજેતરમાં કુમાર ફાઉન્ડેશન અને સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં સંયુક્ત ઉપક્રમે ગોધરાની કલરવ હાઈસ્કૂલ ખાતે વિશ્વ સાહિત્ય વિશે રાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો. વિશ્વ સાહિત્ય વિશે વિધાર્થીઓ, અધ્યાપકો તેમજ...
આજે ગોધરા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં છે જેમાં જનતા જનાર્દને ફરી ગોધરામાં ભગવો લહેરાવ્યો છે. ગોધરામાં ચાર વોર્ડમાં પણ 14 સીટ મેળવી ભાજપનો વિજય...
27 મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી હત્યાકાંડનાં 59 જેટલા કાર સેવકો મૃત્યુ પામ્યા હતા ત્યારે ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા...