રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટેની તૈયારી કરી લીધી છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરીષદ યોજી...
ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલા મહિનાથી પેટ્રોલ ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. કોરોના જેવી મહામારી દરમિયાન લોકો બેરોજગાર થયા હોવાથી લોકો માટે...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ...
દેશભર માં પેટ્રોલ,ડીઝલ ના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું છે,અંક્લેશ્વર કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ...
બે મહિના પહેલાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સીએ અરવિંદ ગૌદાણાનું અવસાન થયા બાદ એડવોકેટ કાર્તિકેય શાહને ફેડરેશને સિનિયર વીપી બનાવી દેતાં વિવાદ થયો છે. ગુજરાતના ચાર્ટર્ડ...
શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા એસ્પિરેશનલ જીલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનુસુચિત જાતિ (SC) ના બાળકોને ધોરણ-૧૧ માં...
રાજ્યના પાંચ જિલ્લા મથકોના સરકારી જિલ્લા ગ્રંથાલય-લાયબ્રેરીને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવાશે.અમદાવાદ-વડોદરા-રાજકોટ-મહેસાણા અને જૂનાગઢના જિલ્લા ગ્રંથાલયો માટે પ્રત્યેકમાં રૂપિયા એક-એક કરોડ સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા રાજ્ય...