મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના નામની એજન્સીઓ સાથે જોટવાનું કનેકશન જોડાયુ ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ થયેલા કામોમાં મુરલીધર અને જલારામ...
મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત અને મઘ્યપ્રદેશના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને નર્મદા પરિક્રમા માર્ગ પર પડતી વિવિધ મુશ્કેલીઓ હવે બનશે ભૂતકાળ ભરૂચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...
રૂપિયા પરત કરી દીધાં છતાં બાકી બોલાવી ઉઘરાણી કરી ભરૂચ. ભરૂચ શહેરના નાના ડભોઇયાવાડ વિસ્તારમાં રહેતો મોહસિન શબ્બીર હૂસેન સેવાશ્રમ રોડ પર લારી ચલાવી પોતાનું...
ભરૂચ ભરૂચ શહેરમાં વરસાદી માહોલ જાગ્યો છે ત્યારે બુધવારે વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરના શેરપુરા વિસ્તારમાં વરસાદ બાદ પાણીથી ભરાયેલા ખાબોચિયાઓમાં પીળા રંગના દેડકાઓ...
ભરૂચ. જેઠ મહિનાના સુદ પક્ષની તેરસથી પૂનમ સુધી વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે, આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું વિધાન છે. માન્યતા છે કે,...
તપાસ માટે SIT તેમજ તટસ્થ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની કોંગ્રેસની માંગ ભરૂચ. ભરૂચ જિલ્લાના અમોદ તાલુકા સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળ નકલી કામગીરી દર્શાવી...
સહારા એન્ટરપ્રાઇઝ સહિતના લોકો દ્વારા એક વર્ષ અગાઉ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદો છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી સમગ્ર મનરેગા કૌભાંડના મુખ્ય સુત્રધાર વહીવટી...