ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામની સીમમાંથી ચારથી પાંચ માસના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું. ચિતલદા ગામની સીમમાં ધરમસિંહ હીરાભાઈ વસાવાના ખેતરની બાજુમાં ડુંગર ઉપર લીમડાના ઝાડ...
શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ તથા તમામ વિભાગમાં 5 મી સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 350 જેટલા...
શિક્ષક દિવસનો મુખ્ય હેતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવાનો અને આદર્શ શિક્ષક તરીકેના ગુણો વિકસાવવાનો હતો. બાળકોમાં સારા સંસ્કારનો વિકાસ થાય અને નવી પેઢીના પાયાને...
શ્રી કીષ્ના વિદ્યાલય ઝંખવાવના પટાંગણમાં ઝંખવાવ, પાતલ દેવી ક્લસ્ટરનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો. આ પ્રદર્શનમાં સી.આર.સી માં સમાવેશ 30 જેટલી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો...
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન માટેની કીટનુ રાહત દરે વિતરણ...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે આદિત્ય L1 ના સફળ લોંચિંગનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉત્સાહમાં જોવા મળ્યાં...
માંગરોળ તાલુકાના બોરીયા ગામે જિલ્લા ભાજપ સંગઠનના નવા વરાયેલા મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. સુરત જિલ્લા ભાજપ સંગઠનનુ નવું માળખું પ્રદેશ અને જિલ્લા...
સુરત જિલ્લામાં વધી રહેલા લમ્પી વાયરસના કારણે અનેક પશુઓએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો માંગરોળ તાલુકાની...
માંગરોળ તાલુકાનાં પશુઓમાં લંપી વાઇરસનો મામલે આજે દફન કરેલી ગાયને ફરી કાઢી તબીબો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંધીનગરથી ટીમ વેરાકુઇ તેમજ બોરિયા ગામે પહોંચી...