વાંકલ:માંગરોળ તાલુકાના કેટલાક ગામ ના આદિવાસી લાભાર્થી ઓને 2 થી10કિલો મીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જિલ્લા કલેકટરને રજૂઆત
માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસી પરિવારોને 2થી10 કિલોમીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જવું પડતું હોવાથી આદિવાસી પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છીએ....
