આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માંગરોળ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા 6 થી વધુ ગામના ખેડૂતોએ શાકભાજી, કઠોળ, કેળા, પપૈયા,બ્લેક રાઈસ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન...
માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે લમ્પી વાયરસના કારણે એક પછી એક 15 જેટલા પશુઓના મોત નીપજતા પશુપાલકો ચિંતામાં ઘરકાવ થયા છે. છેલ્લા કેટલાક દિવસથી માંગરોળ તાલુકામાં...
– ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણનાં જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉત્સાહપૂર્વક હાજરી આજરોજ ભારત જયારે એક ઈતિહાસ રચવા જઈ...
શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ. વાંકલના હનુમાન મંદિરે ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. વાંકલ બજારમાં વજીયાબેન ઠક્કર દ્વારા પૂજા...
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ તથા જિલ્લા બાગાયત વિભાગ, સુરતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મધમાખી ઉછેર અંગેની...
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાનના સમાપન પ્રસંગે માતૃભૂમિના વીરો અને દેશની માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન...
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કોમર્સ કોલેજના બાંધકામ માટે રાજ્ય સરકારે ₹ ૫.૪૮ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી વહીવટી મંજૂરી આપતા વિદ્યાર્થીઓ અને વિસ્તારના લોકોમાં...