સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધ નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરાવવા માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.
મહોદય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને ઉમરપાડા અને માંગરોળનાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોસંબાથી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અંગ્રેજોનાં સમયકાળથી ચાલતી ટ્રેન ગરીબો અને આદિવાસીઓ...
