વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આભવા ખાતે સુરત નેચર ક્લબ દ્વારા નવનિર્મિત ‘એનિમલ કેર સેન્ટર’નું લોકાર્પણ કરાયું હતું. ‘એનિમલ કેર સેન્ટર’ અંતર્ગત...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સાત ઉજ્જવળ વર્ષ પૂર્ણ થવા નિમિતે વિવિધ સેવાકીય કાર્યક્મ વેલાછા ખાતે યોજવામાં આવ્યો હતો. માંગરોળ તાલુકા પંચાયત દ્વારા...
વાંકલ ગ્રામપંચાયત દ્વારા જાહેર નોટિસથી જાણ કરાઈ. વાંકલ ગામની જાહેર જનતા (સર્વે વેપારીભાઈઓ તેમજ ગ્રામજનો) ને જણાવવાનું કે કોરોના મહામારીની હજુ પણ વકરી રહેલી અને...
આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ,...
વિશ્વ વિખ્યાત મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે આવેલ છે, જયાં દર...