સંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે અગત્યની જાણકારી
આર્મી રીક્રુટિંગ ઓફિસ- અમદાવાદ દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થશે : જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન ઓગષ્ટ ૨૦૨૫ સુધી જિલ્લા રોજગાર કચેરી...
