ભરૂચ અંક્લેશ્વરના જૂના દિવા રોડ પર આવેલાં નિલમાધવ રેસિડન્સી ખાતે રહેતાં મોતીભાઇ ગોવિંદભાઇ રોહિત તેમજ તેમના પત્ની પ્રેમીબેન બન્ને સરકારી શિક્ષકની નોકરીમાંથી રિટાયર્ડ થઇને નિવૃત્ત...
નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામ પાસે બનેલી ઘટના ભરૂચ નર્મદા જિલ્લાના જૂના રાજૂવાડિયા ગામે રહેતાં ફુલવંતીબેન અશોકભાઇ વસાવાના પતિની એક કૌટુંબિક બહેન નેત્રંગ તાલુકાના સજણવાણ ગામે...
પાકિસ્તાન-પીઓકેમાં થયેલાં એરસ્ટ્રાઈકને મિઠાઈ વેચી વધાવી । ભરૂચ । ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાંક મુસ્લીમ બિરાદરોએ પાકિસ્તાન અને પીઓકેમાં રહેલાં આતંકીઓના અડ્ડા પર ભારતે રાત્રીના...
જિલ્લામાં ભરૂચમાં જીએનએફસી, અંક્લેશ્વરમાં ઓએનજીસી તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રિલનું આયોજન કરાયું । ભરૂચ । પહેલગામમાં થયેલી આતંકી ઘટનાના માત્ર ૧૫ જ દિવસમાં...
ભરૂચ ભરૂચની ન્યાયમંદિર હોટલની પાછળ આવેલાં સૃષ્ટી બંગ્લોઝ ખાતે રહેતાં મનહર રત્ના પરમાર હાલમાં નિવૃત્ત શિક્ષક તરીકે જીવન ગુજારી રહ્યાં છે. તેઓ ગઇકાલે બપોરના સમયે...
ભરૂચ હાંસોટ તાલુકામાં આવેલાં સાહોલ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં અહેમદઅલી કરીમઅલી સૈયદે તેના ઘરમાં બહારથી લોકોને બોલાવી જુગારનીમહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને...
ભરૂચ તાલુકામાં આવેલાં વેસદડા ગામે રહેતાં દિપક ઠાકોરભાઇ સોલંકી તેમની પત્ની સાથે છૂટાછેડા લીધાં હોઇ પોતાના બે સંતાનો 15 વર્ષની પુત્રી અને 12 વર્ષના પુત્ર...
શહેરી વિસ્તારોમાં અનેક સ્થળે પતરાના શેડ ઉડ્યા, સદનશીબે કોઇને જાનહાની નહીં ભરૂચ. ભરૂચ જિલ્લામાં ગઇકાલે સાંજે આવેલાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ઠેર-ઠેર વૃક્ષો જમીનદોસ્ત...