માલિકે પરપ્રાંતિય કામદારોની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ કરાવી ન હતી ભરૂચ. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતિય મજૂરોનું ચેકિંગ હાથ...
ભરૂચ. વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા...
ભરૂચ ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્વામિનારાયણ...
પાલેજ. ભરૂચ રેલવે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરીદાસ નથ્થુલાલ નાયર...
અંગદઝાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ઉધોગોમાં તેજીનો માહોલ ભરૂચ માં સરેરાશ ૪૦ ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઇ બરફની માંગમાં વધારો થયો ...