ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે બી.કે. જગદીશભાઈજીની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ
ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે તા. 14 મે 2026ના રોજ બ્રહ્માકુમારીઝ સંસ્થાના મુખ્ય લેખક અને પ્રખર વક્તા આદરણીય...
