ભરૂચ અંક્લેશ્વરના જૂના દિવા રોડ પર આવેલાં નિલમાધવ રેસિડન્સી ખાતે રહેતાં મોતીભાઇ ગોવિંદભાઇ રોહિત તેમજ તેમના પત્ની પ્રેમીબેન બન્ને સરકારી શિક્ષકની નોકરીમાંથી રિટાયર્ડ થઇને નિવૃત્ત...
ભરૂચ હાંસોટ તાલુકામાં આવેલાં સાહોલ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં અહેમદઅલી કરીમઅલી સૈયદે તેના ઘરમાં બહારથી લોકોને બોલાવી જુગારનીમહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને...
ભરૂચ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે સોમવારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું 83.51 ટકા પરીણામ નોંધાયું છે. રાજ્યભરમાં 1...
તપાસ દરમ્યાન ૬ ટ્રકો, ૩ ત્રણ એકસવેટર મશીન મળી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેજા હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી,...
રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં રહેતાં જાવેદ યાકુબ ખાન અંક્લેશ્વર ખાતે રહેતાં તેમના મિત્ર યાસીફભાઇ પાસે કામ અર્થે આવ્યાં હતાં. મિત્રને મળ્યા બાદ તેઓ અંક્લેશ્વરથી સુરત જવા...
। ભરૂચ । જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ફ્રેંચ ધ રેઈન ૨.૦-૨૦૨૫ અંતર્ગત કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા સ્તરની સમીક્ષા બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર ગૌરાંગ...
આમોદ મામલતદાર કચેરીના સંકુલમાં આવેલા એક રૂમ પર ભાજપનો કબ્જો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિએ આરોપ લગાવ્યો છે...
પરીક્ષાર્થીઓ અને નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહના પ્રવેશ ઉપર પ્રતિબંધ । ભરૂચ । નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા.૪-૫-૨૫ ના રોજ...
અંક્લેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટચોકડી પાસે આવેલાં ડાયનામિક એન્કલવ ખાતે રહેતાં યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસીયા મુળ વાલિયાના હોઇ ત્યાં હરીનગર સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. છેલ્લાં ત્રણેક...