નડિયાદમાં આવેલા વોર્ડ નંબર 4 વિસ્તારમાં એસટી નગર વિસ્તાર એસઆરપી કેમ્પની પાછળ આવેલા પરી રોહાઉસ સોસાયટીમાં પાક્કો રોડ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળી રહ્યો...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન આપવા માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નડીયાદ તાલુકાના ૧૦૦...
અમદાવાદમાં રહેતા શાંતિલાલ તળશીભાઈ જાદવ ગતરોજ રાત્રિના સમયે પોતાની ઈકો કાર લઈને એક્સપ્રેસ હાઈવે પરથી આણંદથી અમદાવાદ તરફ જતા હતા. આ દરમિયાન અરેરા ગામની સીમમાં...
કેન્દ્રીય સંચાર રાજયમંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ટ્રેનો પુનઃ શરૂ કરવા અંગે પેસેન્જરોની લાગણી અને માંગણીને સરકારમાં ઉચ્ચ કક્ષાએ સતત રજુઆત અને પ્રયત્નોને...
નડિયાદમાં મહાગુજરાત મેડિક્લ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ...
નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં શનિવારે બપોરે ૧૨ કલાકે પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને સામાન્યસભા યોજાઈ હતી. સભામાં પ્રમુખે એજન્ડાના વિવિધ વિકાસના ૧ થી ૧૪ કામો રજૂ કરીને...