શ્રી સંતરામ વિદ્યાલયમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન તેમજ પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિદ્યાલયની...
ખેડા તાલુકાના ઉમીયાપુરા નજીક કેનાલના પાળા ઉપરથી એક પરિણીતાની લાશ સોમવારે મળી આવી હતી. ૨૪ કલાકમાં પોલીસે ભેદ ઉકેલતા મરણ જનાર પરિણીતાને પતિ અને સાસરીયાઓએ...
ચરોતરમાં આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વને લઇને પોતાના ભાઇને રાખડી બાંધવા માટે જતા બહેનો તેમજ તીર્થસ્થળોએ દર્શન માટે જતા તેમજ અન્ય મુસાફરોને ધ્યાને લઇને નડિયાદ...
ભારતના 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શરૂ થઈ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ તેમજ ‘હર ઘર તિરંગા’ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ...
નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં એક સોસાયટીના મકાનની જર્જરિત ગેલેરી સાથે સ્લેબ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નહોતી ગેલેરીનો...
નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીના ભાગરૂપે ઝડપાયેલા વેપારીઓ સામે કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે...
ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યા બાદ મીડિયાને માહિતી આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ કહ્યું હતું...