નડિયાદ પાસે ઉત્તરસંડાથી નરસંડાને જોડતા રોડ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી વર્ષ 2018 થી શરૂ કરવામાં આવી હતી. લાખોના ખર્ચે આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું...
ડાકોર MGVCLના સબ ડિવિઝનમ 30 જેટલા ગામો આવેલા છે. જેમાંના મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી થયા હોવાનું પ્રકાશમાં...
આ પરીસંવાદના માધ્યમથી ગામ દીઠ ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરીસંવાદ અંતર્ગત રાજ્યપાલએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો...
જિલ્લાની સરકારી, અનુદાનિત, ખાનગી તમામ પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર નામાંકન અંગે બી.આર.સી અને સી.આર.સી. કો.ઓર્ડીનેટ, તમામ શાળાના આચાર્ય તથા...
કિસાનો દ્વારા સોમવારે વિવિધ માંગણીઓને લઈને ધરણાં પ્રદર્શન અને આવેદનપત્ર કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું જેમાં કિસાનો એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો...
નડીયાદ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.ઇન્સ એ.વી.પરમાર નાઓની બાતમી હકીકત આધારે લીંબાસી ગામ, જોગણી માતાના મંદિર પાસે આવેલ ઓમચંન્દ્ર વિલા ગોડાઉનમાંથી વગર પાસ પરમીટનો ભારતીય...
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામમાં અરુણ કુમાર શાહ ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતીમાં તેઓને માર્ગદર્શન રાઈસ રિસર્ચ સેન્ટર ખેડા...
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મહેમદાવાદ તાલુકાના રતનપુરા ગામ ખાતે નવીન ગ્રામ સચિવાલયનું ઉદઘાટન અને રતનપુરથી સરસવણી ગામના રોડના...