નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે મહાપ્રભુજી અને ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના...
કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ સંયચ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર એ જિલ્લાના અધિકારીઓ સાથે તળાવો...
હાલ સમાજમાં લવજેહાદના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમને જાગૃત કરવાના પ્રયાસરૂપે ફિલ્મો આવી રહી છે. જેમાંની એક ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ થિયેટરોમાં રજૂ થઇ છે....
હાલની પરિસ્થિતિમાં આખા દેશમાં વધતી જતી મોંઘવારી જેમ કે પેટ્રોલ-ડીઝલ, ગેસના બોટલ, અનાજ, ખાતર, વીજળી બિયારણ તથા મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ વધારો મોંઘવારી નેવે મૂકી...
નડિયાદમા વરસાદી પણીના નિકાલ માટેના કાંસના સ્લેબ ઠેકઠેકાણે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી...