નડિયાદ ખાતે તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ હેલ્થ મેળોનો શુભારંભ ગુજરાત પંચાયત પરીષદના અધ્યક્ષ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના વરદ હસ્તે થયો હતો. આ હેલ્થ મેળામાં...
સરકારની સૂચના અનુસાર તા.૧૮/૦૪/૨૦૨૨ થી તા.૨૩/૦૪/૨૦૨૨ સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાના હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ મેળાના અનુસંધાને ખેડા જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, નડિયાદ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શનિવારે ચૈત્રી સમૈયાની ધામધૂમ પૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાના વક્તા અને ચૈત્રી સમૈયાના યજમાન પૂ.નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ...
નડિયાદના કપડવંજથી રૂરલ પોલીસની હદમાં તેલનાર પાટીયા પાસેથી રૂપિયા બે લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર એલસીબી...
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ અને સો ટકા આદિવાસી વસતિ ધરાવતા આંજોલી ગામમા રહેતી એક આદિવાસી દિકરીએ પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરતા આંજોલી ગામ સહિત સમગ્ર...
શુક્રવારે ગુડફ્રાઈડેના દિવસે દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ કરાયું હતું. આ ઉપરાંત કૃસના માર્ગની ભક્તી તથા દેવળોમાં ભજનનો ગાવામાં આવ્યાં છે.આ દિવસે દાન, તપ અને...
ગુજરાત સરકાર તથા ભારત સરકાર સંસ્કૃત સંસ્કૃતિના જતન માટે પ્રતિવર્ષ વિવિધ શાસ્ત્રોની સ્પર્ધાઓનું આયોજન કરે છે. વૈદિક સંકુલ ભરૂચ ખાતે આયોજીત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ...