ખેડા જિલ્લામાં ધો.10 અને 12 માં 44,632 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમના માટે 998 પરીક્ષા ખંડ સીસીટીવી સાથે સજ્જ કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય...
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ...
ર્ડા. એન.ડી.દેસાઈ ફેકલ્ટી ઓફ મેડીક્લ સાયન્સ એન્ડ રિસર્ચમા ચરોતરના પનોતા પુત્ર અને લોકલાડીલા નેતા દિનશા પટેલ દ્વારા સામાજિક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અત્યંત આધુનિક ડાયાલિસિસ...
શ્રી સંતરામ મંદિર સંચાલિત પરમ પૂજય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુનદાસજીના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાન હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને રોજગારી પ્રાપ્ત કરાવવાના હેતુથી રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મેગા પ્લેસમેન્ટ...
મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન નિર્માણ થયેલ નૂતન સ્વામિનારાયણ મંદિર (વડતાલ ) તાબાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ અંતર્ગત...