વાલિયા તાલુકામાં આવેલાં શિનાડા ગામે બનેલી ઘટના ભરૂચ. વાલિયા તાલુકામાં આવેલાં શિનાાડા ગામની અને હાલમાં અમદાવાદના બાવળાં ખાતે રહેતાં ગંગાબેન રાવજી પરમાર તેમજ તેમની ત્રણ...
અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ વિસ્તારો તેમજ મસ્જિદોની આસપાસ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ભરૂચ. ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી. શહેર જિલ્લામાં...
પોલીસે સ્થળ પરથી 28 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ. ભરૂચ એલસીબીની ટીમ બકરી ઇદ નિમિત્તે પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી...
બન્ને એજન્સીના સંચાલકો ઝડપાય તો ભરૂચના મોટા અધિકારીઓ-પદાધિકારીઓના નકાબ ખુલશે ભરૂચ. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં થયેલાં કુલ ૭.૩૦ કરોઠના મનરેગા કૌભાંડમાં ભરૂચ...