કોરોના વાયરસની મહામારીને લઇને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ રીલીફ ફંડમાં નેત્રંગ ગામમાં રહેતા એક પાંચ વર્ષના બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી ન...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભાંગોરી ગામના મનસુખભાઈ નગીનભાઇ વસાવા (ઉં.૪૯) રાત્રીના દસ વાગ્યાની આસપાસ કોયલી માંડવી સીમમાં આવેલ ખેતરમાં મગનું વાવેતર કયુૅ...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામની કલાવતીબેન દીનેશભાઈ વસાવાની ફરીયાદના આધારે મરૂધર રાઈસ મીલમાં તેની દેરાણી હસીનાબેન કમલેશભાઇ વસાવા તેના જ ગામની અન્ય ચાર...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણથી દર્દી અને ૧૦૮ના કર્મચારીઓને બચાવવા અને તેમની તકેદારીના ભાગરૂપે નેત્રંગ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની “રોગી કલ્યાણ સમિતિ”ના...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાની પ્રજાની જીવાદોરી સમાન ચાસવડ ડેરીના અંદાજીત ૮૦૦૦ જેટલા દુધ-ઉત્પાદકો છે,દૈનિક ૫૦,૦૦૦ વધુ દુધ સંપાદન થાય છે, હાલમાં વૈશ્વિક...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના લોકડાઉન અપતા જનજીવન ઠંભી ગયું છે,ધંધા-રોજગાર સદંતર બંધ રહેતા ગરીબ-મધ્યમ અને મજુર વગૅને ખાવાના ફાંફાં પડી રહ્યા છે,નેત્રંગ...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે,સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દિન-પ્રતિદિન બદતર બની રહી છે,એક...