પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્ય પ્રાણીઓનાં વસવાટ માટે અભિયારણ બની ગયા છે, જેમાં અવરજવર દીપડો નજરે પડવા સહિત...
પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ-૧૯ નાં લીધે આજે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતોને કૃષિલક્ષી માહિતી ઘર બેઠા મળી રહે અને ખેડૂતો ખેતી લગતા પ્રશ્નોનું...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટેકરી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા ગુજરાત સરકારના સિંચાઈ વિભાગેે બલદવા ડેમનું નિમૉણ કરાયું હતું,ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં કારણે માનવ વસ્તી ઉપર ચારેય તરફથી સંકટનાં વાદળો ઘેરાય રહ્યા છે, અને ૨૧ દિવસનાં લોકડાઉનનાં પગલે ધંધા-રોજગાર બંધ...
પાલઘરમાં બે સાધુઓને પોલીસની હાજરીમાં હુમલાખોરોએ લાકડીનાં સપાટા,પથ્થર અને મુંઢમાર મારી હત્યા કરી નાખતા આખા દેશમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.ત્યારબાદ આ હત્યારાઓને ઠેર...
કોરોના વાયરસની મહામારીને લઇને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ રીલીફ ફંડમાં નેત્રંગ ગામમાં રહેતા એક પાંચ વર્ષના બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી ન...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભાંગોરી ગામના મનસુખભાઈ નગીનભાઇ વસાવા (ઉં.૪૯) રાત્રીના દસ વાગ્યાની આસપાસ કોયલી માંડવી સીમમાં આવેલ ખેતરમાં મગનું વાવેતર કયુૅ...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામની કલાવતીબેન દીનેશભાઈ વસાવાની ફરીયાદના આધારે મરૂધર રાઈસ મીલમાં તેની દેરાણી હસીનાબેન કમલેશભાઇ વસાવા તેના જ ગામની અન્ય ચાર...