કૃતિ શેટ્ટી તાજેતરમાં તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લેતી જોવા મળી હતી, જ્યાં તેણીએ શાંતિ અને ભક્તિથી ભરેલા વાતાવરણમાં પ્રાર્થના કરી હતી, ચાહકોને મોહિત કર્યા હતા....
અંકલેશ્વર : અંકલેશ્વર શહેરના અમન માર્કેટ–2 વિસ્તારમાં આવેલા HK ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે...
ભરૂચ. ભરૂચ શહેરના કસક સર્કલ પાસે માછીવાડ વિસ્તારમાં રહેતાં કૃણાલ પ્રવિણચંદ્ર મિસ્ત્રી વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સાથે સાથે તેઓ ઇકો કાર ભાડેથી ચલાવીને...
ભરૂચ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે...
અંકલેશ્વરના NH-48ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલના પાછળના ભાગે આવેલા HK ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ અંકલેશ્વર...
ભરૂચ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ‘વિકાસ સપ્તાહ‘ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ...
જીએસટી રિફોર્મ અંગે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સુરત પૂર્વ કોર્પોરેશન સભ્ય બાબાભાઈ જીરાવાલા તેમજ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ હતો....
ભરૂચ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ – ૨૦૨૫‘ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે....