ભરૂચ તાલુકાનાં પાલેજ ગામે કોરોના મહામારી અંતર્ગત પાલેજ ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલેજ ગામે કોરોનાનાં એક-એક કરી ત્રણ કેસ આવી જતા પાલેજ ગ્રામ પંચાયત દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે ગ્રામજનોને સૂચનો કરી શુક્રવારનાં રોજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા...
