વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી ગોધરા નગર પાલિકા અને માનવ કૌશલ વિકાસ એસોસિયેશન તથા મારુતિનંદન મહિલા અને આદિવાસી વિકાસ ટ્રસ્ટનાં સહયોગથી...
પંચમહાલ જિલ્લામાં લોક ડાઉનનો અમલ શરૂ કરાયો ત્યારથી કોવિડ-19 સામેની લડાઈમાં અવિરત કામગીરી બજાવનાર જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા...
લોકડાઉનના સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એનું ધ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાખ્યું છે. નોવેલ કોરોના...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ 2011 ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ-30 અને 34 હેઠળ...
હાલ નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોક ડાઉન અમલી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના યુવાનોને, રોજગાર વાંચ્છુઓને ઘરમાં સુરક્ષીત લઈને ઘેર બેઠા રોજગાર કચેરીની વિવિધ...
એનસીસીનો ધ્યેય મંત્ર છે એકતા અને અનુશાસન દેશને જ્યારે જરૂર પડે ત્યારે વિકટ પરિસ્થિતિમાં સરકાર મદદે બોલાવી શકે તે હેતુથી એનસીસીની સ્થાપના કરવામાં આવી હતી....
સરકારી વિનયન કોલેજ શહેરા લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન સતત સક્રિય રહી છે. વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે શહેરાની...
કોરોના વાયરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા ભારત સરકારશ્રી દ્વારા ચોથા તબક્કાનું લોક ડાઉન તા. 18/05/2020થી તા.31/05/2020 સુધી લંબાવવામાં આવ્યું છે. આ લોક ડાઉન સંદર્ભે...
પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્ર વેગવતું બની રહે તે હેતુસર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પૂરી પાડવામાં આવી...
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક...